આપણે મંદિરના… ઓટલે કેમ બેસીએ છીએ (?)

.

આપણે જ્યારે પણ

મંદિરમાં જઈએ છીએ (?)

– તો દર્શન કર્યા પછી

* આપણે મંદિરના…

ઓટલે કેમ બેસીએ છીએ (?)

– શું કારણ હશે?

હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે.

હમણાં ફક્ત ઓટલે બેસવાનું ચલણ ચાલી રહ્યું છે પણ હમણાં તે શ્લોક બોલતા નથી.

– અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી ..

– પણ તમે તમારી આવનારી પેઢી ને જરૂર શીખવજો.

ત્યાં બેસીને બોલવાનો શ્લોક 😗 🌸

☆ *“અનાયાસેન મરણમ* ☆

☆ *વિના દૈન્યેન જીવનમ* ☆

☆ *દેહન્તે તવ સાનિધ્યમ* ☆

☆ *દેહિમે પરમેશ્વરમ”* ☆

મંદિર માં જાવો ત્યારે …

– તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે.

– જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યા ને પણ કહો કે –

– તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને.

– આંખ ખુલ્લી રાખીને હાથ જોડીને દર્શન કરો

– બરોબર દર્શનને યાદ કરી લો.

* દર્શન થઇ ગયા પછી …

– જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો.

– ત્યારે આંખ બંધ કરો.

– ધ્યાન કરો જે દર્શન કરેલ છે –

તે દેખાય છે નથી દેખાતું ?

નાં દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ.

પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાવ.

અને જયારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે..

*” હે, ભગવાન..💐👏

*” અનાયાસેન મરણમ “*🌸

એટલે મને તકલીફ વગરનું મરણ આપજો.

*” વિના દૈન્યેન જીવનમ “*🌸

એટલે પરવશતા વગરનું જીવન આપજો

– આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું..

– મને કઈ લકવો મારી જાય

અથવા

– મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું

– એવું જીવન નાં જોઈએ ભગવાન,

*” દેહાન્તે તવ સાનિધ્યમ “*🌸

એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ

– જેમ ભીષ્મ ને થયેલું તેમ.

આ ત્રણ વસ્તુ મને આપો આ માંગણી નથી

– આ યાચના નથી

– આ પ્રાર્થના છે.

‘પ્ર + અર્થના” , અર્થના એટલે માંગણી યાચના

– પણ *પ્ર* એટલે પ્રકૃષ્ટ

– આ પ્રકૃષ્ટઅર્થના છે.

– અને આ વાડી, ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કઈ નથી માગ્યું ..

– પણ આ ત્રણ શ્રેષ્ઠ માંગણી કરી છે.

આ આપણે મંદિરમાં દર્શન કરીએ પછી ઓટલે બેસી ને પછીબોલવાનું.

– ફક્ત બેસી રહેવાનું નથી.

એટલા માટે મંદિરમાં જવાનું અગત્યનું છે

– જેથી આપણે પાછા આવતા સમયે ભગવાન પાસે આવી *પ્રાર્થના કરી શકીએ.!🙏

Jay mahadev Har

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻